કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી રાંચી પહોંચ્યા,ત્યાંથીગઢવા જવા રવાના થયા
રાંચી, નવી દિલ્હી, 03 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી ગુરુવારે, સવારે ખાસ વિમાન દ્વારા રાંચીના બિરસા મુંડા હવાઈમથક પહોંચ્યા. તેઓ અહીંથી સીધા હેલિકોપ્ટર દ્વારા, ગઢવા જવા રવાના થયા. ગઢવામાં, તેઓ
નીતિન


રાંચી, નવી દિલ્હી, 03 જુલાઈ (હિ.સ.)

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી ગુરુવારે, સવારે ખાસ

વિમાન દ્વારા રાંચીના બિરસા મુંડા હવાઈમથક પહોંચ્યા.

તેઓ અહીંથી સીધા હેલિકોપ્ટર દ્વારા, ગઢવા જવા રવાના થયા.

ગઢવામાં, તેઓ 1,129.48 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ગઢવા-રેહાલા ચાર-માર્ગીય બાયપાસ

રોડનું ઉદ્ઘાટન કરશે. બપોરે લગભગ 2:15 વાગ્યા સુધી ગઢવામાં કાર્યક્રમમાં ભાગ લીધા પછી, તેઓ રાજધાની

રાંચી પાછા ફરશે. આ પછી, તેઓ રાજધાનીના ઓટીસી ગ્રાઉન્ડ નજીક

રાતુ રોડ એલિવેટેડ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે.

હિન્દુસ્થાન સમાચાર / વિકાસ કુમાર પાંડે / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande