એચ.સી.એલ.ફાઉન્ડેશન સુત્રાપાડા દ્વારા, બાગાયતી ફળાઉ રોપાઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યુ,
ગીર સોમનાથ 4 જુલાઈ (હિ.સ.) આથી સર્વે ખેડૂત મિત્રોનેજી.એચ.સી.એલ.ફાઉન્ડેશન સુત્રાપાડા મૂકામેટ્રસ્ટના કાર્યક્ષેત્રમાં આવતા ગામોમાં એગ્રીકલ્ચર પ્રોજેક્ટ અંતર્ગત બાગાયતી ફળાઉ રોપાઓનું વિતરણ શરૂ કરવામાં આવેલ છે. સુત્રાપાડા મૂકામે ટ્રસ્ટના કાર્યક્ષેત્રમાં
બાગાયતી ફળાઉ રોપાઓનું વિતરણ શરૂ


ગીર સોમનાથ 4 જુલાઈ (હિ.સ.) આથી સર્વે ખેડૂત મિત્રોનેજી.એચ.સી.એલ.ફાઉન્ડેશન સુત્રાપાડા મૂકામેટ્રસ્ટના કાર્યક્ષેત્રમાં આવતા ગામોમાં એગ્રીકલ્ચર પ્રોજેક્ટ અંતર્ગત બાગાયતી ફળાઉ રોપાઓનું વિતરણ શરૂ કરવામાં આવેલ છે. સુત્રાપાડા મૂકામે ટ્રસ્ટના કાર્યક્ષેત્રમાં આવતા દરેક ખેડુત મિત્રો આ યોજનાનો લાભ લે, તેવો અનુરોધ એચ.સી.એલ.ફાઉન્ડેશન સુત્રાપાડા ્દ્વાર કરવામાં આવે છે.

૧ હેક્ટર જમીનમાં ૨૦૦ બાગાયતી રોપા મળવાપાત્ર રહેશે.

દરેક ખાતેદાર ખેડૂત એ નીચે મુજબના ડોક્યુમેન્ટ ફરજીયાત લાવવાના રહેશે.અને સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન ફરજીયાત કરવાનું રહેશે.

નીચે મુજબના ડોક્યુમેન્ટ પૂરતા નહી હોય તો માલ મળવાપાત્ર રહેશ નહીં. જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી.*

(૧)-૭/૧૨/૮અ ની નકલ ઓરિજનલ

(૨)-આધાર કાર્ડની ઝેરોક્ષ

(૩)-રેશન કાર્ડની ઝેરોક્ષ

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande