
પોરબંદર, 13 જાન્યુઆરી (હિ.સ.)વેરાવળથી 200 નોટીકલ માઇલ દરિયામા માછીમારી કરતી વેળાએ અકસ્માતે દરિયામા પડી જતા માછીમારોનુ મોત થયુ છે. વેરાવળથી 200 નોટીકલ માઇલ દુર દરિયામા માછીમારી કરતી વેળાએ રાકેશકુમાર ઈશ્વરલાલ ગોહેલ નામના અકસ્માતે દરિયામા પડી જતા તેમનુ ડુબી જવાથી મોત થતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી આ બનાવ અંગે પોરબંદરના નવીબંદર મરીન પોલીસ સ્ટેશને જાણ કરાવામા આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya