સોમનાથ ખાતે કલ કે કલાકાર-શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ:૨૦૨૩-૨૪ માટેની પૂર્વ કસોટીનો કાર્યક્રમ યોજાયો
સોમનાથ,18 ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર દ્રારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગીર સોમનાથ સંચાલિત કલ કે કલાકાર- શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ:૨૦૨૩-૨૪નું આયોજન ગીર સોમનાથ ખાતે કરવામાં આવ્યું હ
ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે


સોમનાથ,18 ઓક્ટોબર (હિ.સ.)

ગીર સોમનાથ ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર દ્રારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગીર સોમનાથ સંચાલિત કલ કે કલાકાર- શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ:૨૦૨૩-૨૪નું આયોજન ગીર સોમનાથ ખાતે કરવામાં આવ્યું હતુ. જેમાં કુલ- ૧૮ સ્પર્ધકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ શાસ્ત્રીય મહોત્સવમાં ભાગ લેનાર સ્પર્ધકો પૈકી કુલ - ૯ કલાકારોની કલ કે કલાકાર તરીકે નિર્ણાયકો દ્વારા પસંદગી કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande