વેરાવળ ખાતે કૂહાડા બંધુઓ દ્વારા માં અંબાની આરતી અને પૂજા અર્ચના કરવામાં આવે
સોમનાથ,05 ઓકટોબર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે વર્ષોની પરંપરાગત વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલ તેમજ વેરાવળ પાટણ હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ જીતુ મોહન કુહાડા તથા અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોર મોહન કુહાડા, દ્વારા ખારવા સમાજના પ્રાચ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે


સોમનાથ,05 ઓકટોબર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે વર્ષોની પરંપરાગત વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલ તેમજ વેરાવળ પાટણ હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ જીતુ મોહન કુહાડા તથા અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોર મોહન કુહાડા, દ્વારા ખારવા સમાજના પ્રાચીન શ્રી કામનાથ મહાદેવ ના મંદિર ના પંતાગણ મા નવરાત્રી નોરતે જગત જનની માઁ અંબા ની પુજા અર્ચના કરવામાં આવેલ અને માતા પાસે પ્રાર્થના કરી હતી કે નવરાત્રિ ના નવલા નોરતા સમગ્ર હિન્દુ સમાજ ધામધૂમથી ઉજવે છે તે વર્ષો થી ચાલતી પરંપરાગત નોરતા ની ઉજવણી શાંતી પુરવક થાય અને તેમા પોલીસ નો સાથ સહકાર વર્ષો થી મળે છે તેજ પ્રમાણે મળતો રહે તેવી પ્રાર્થના કરી અજવાળી રાત્રીના માતા ના નોરતા ચાલુ રાખશે તેમા પોલીસ પણ સાથ સહકાર આપે તેવી અપેક્ષાતથા કોમી સદભાવના જળવાઈ રહે વેરાવળ માં શાંતિ સદભાવના જળવાઈ રહે તેવી પ્રાર્થના કરેલ

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande