સાબરકાંઠા જિલ્લામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ
મોડાસા,26 જુલાઈ (હિ.સ.) સાબરકાંઠા જિલ્લામાં જુદા જુદા ઇનપુટ ધ્યાઓને લઇ કાયદો અને વ્યવસ્થાાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે સાબરકાંઠા ના અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટ કે.એ.વાઘેલા તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સાબરકાંઠા જિલ્લાન
સાબરકાંઠા જિલ્લામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ


મોડાસા,26 જુલાઈ (હિ.સ.) સાબરકાંઠા જિલ્લામાં જુદા જુદા ઇનપુટ ધ્યાઓને લઇ કાયદો અને વ્યવસ્થાાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે સાબરકાંઠા ના અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટ કે.એ.વાઘેલા તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સાબરકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. 28 જુલાઇ સુધીના સમયગાળા દરમિયાન નગરપાલિકા વિસ્તાસરમાં સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી તથા ગ્રામ્ય વિસ્તારમાં મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની અગાઉથી મંજૂરી મેળવ્યા સિવાય ચાર કે વધુ માણસો એકઠા થવા તથા સભા સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ / હર્ષ શાહ


 rajesh pande