ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સરસ્વતી નદી કિનારે આવેલ પ્રાચી તીર્થ ખાતે આજના શુભ દિવસે ગણેશજીની સ્થાપના કરવામાં આવી
સોમનાથ 7 સપ્ટેમ્બર (હિ.સ.) ગિર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના યાત્રાધામ પ્રાચી તીર્થ મા માધવરાય ભગવાનના સાનિધ્ય માં આજરોજ ગણેશ ચતુર્થી ના દિવસે સમગ્ર પ્રાચી ભક્તજનો દ્વારા ગણપતિ બાપા મોરિયા ના નારા સાથે સૂત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ મા માધ
ગિર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે


સોમનાથ 7 સપ્ટેમ્બર (હિ.સ.)

ગિર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના યાત્રાધામ પ્રાચી તીર્થ મા માધવરાય ભગવાનના સાનિધ્ય માં આજરોજ ગણેશ ચતુર્થી ના દિવસે સમગ્ર પ્રાચી ભક્તજનો દ્વારા ગણપતિ બાપા મોરિયા ના નારા સાથે સૂત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ મા માધવરાયજી ની જગ્યા. માં ગણેશજી ની સ્થાપના કરવામાં આવી છે ગણેશ ચતુર્થી ના દિવસે ગામમાં યાત્રાધામ ભક્તિ મય જોવા મળી રહ્યો હતો આજના દીવસ પુજા અર્ચના ના કાયૅકમ સાથે ગણપતિ બાપ્પા મોરિયા ના નારા સાથે ભક્તિ મય માહોલ વચ્ચે સ્થાપના કરવામાં આવીયુહતૂ

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande