જુનાગઢ માળિયાના કાણેક ગામના યુવાનો દ્વારા જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રનું દાન દિવાળીના પાવન પર્વ નિમિત્તે ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોને દાન કરવામાં આવ્યું
જુનાગઢ 22 ઓક્ટોબર (હિ.સ.) માળિયા હાટીના તાલુકાના કાણેક ગામના યુવાન વિશ્વજીતસિંહ યાદવ એ હૃદયના ભાવ સાથે દિવાળીના પાવન પર્વે નિમિત્તે ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોના ચહેરાને મહેકતા - જોવાની ઈચ્છા અને તેમને સંતોષ અપર્ણ કરવાનાં ભાવ સાથે કાણેક ગામના યુવ
જુનાગઢ માળિયાના કાણેક ગામના યુવાનો દ્વારા જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રનું દાન દિવાળીના પાવન પર્વ નિમિત્તે ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોને દાન કરવામાં આવ્યું


જુનાગઢ 22 ઓક્ટોબર (હિ.સ.) માળિયા હાટીના તાલુકાના કાણેક ગામના યુવાન વિશ્વજીતસિંહ યાદવ એ હૃદયના ભાવ સાથે દિવાળીના પાવન પર્વે નિમિત્તે ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોના ચહેરાને મહેકતા - જોવાની ઈચ્છા અને તેમને સંતોષ અપર્ણ કરવાનાં ભાવ સાથે કાણેક ગામના યુવાનો દ્વારા વસ્ત્રદાન કરવામાં આવ્યું છે આ યુવાન દ્વારા 'માનવ સેવા એજ પ્રભુ સેવા' આ મંત્રને ચરિતાર્થ કર્યો આ અભિયાનમાં આશિષ યાદવ, જયરાજ યાદવ, પ્રસિદ્ધ યાદવ, કેયુર યાદવ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande