ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોનું, સ્વાગત કરવા બદલ પ્રધાનમંત્રી ભૂટાનનો આભાર વ્યક્ત કર્યો
નવી દિલ્હી, 9 નવેમ્બર (હિ.સ.) ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોના આદરણીય સ્વાગત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનના લોકો અને નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે,” આ અવશેષો શાંતિ, કરુણા અને
ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોનું, સ્વાગત કરવા બદલ પ્રધાનમંત્રી ભૂટાનનો આભાર વ્યક્ત કર્યો


નવી દિલ્હી, 9 નવેમ્બર (હિ.સ.) ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોના આદરણીય

સ્વાગત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનના લોકો અને નેતૃત્વનો હૃદયપૂર્વક

આભાર વ્યક્ત કર્યો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે,” આ અવશેષો શાંતિ, કરુણા અને

સંવાદિતાના શાશ્વત સંદેશનું પ્રતીક છે.” પ્રધાનમંત્રીએ કહ્યું કે,” ભગવાન બુદ્ધના

ઉપદેશો ભારત અને ભૂટાન વચ્ચે સહિયારા આધ્યાત્મિક વારસાનો પવિત્ર સેતુ છે, જે બંને દેશો

વચ્ચેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને વધુ મજબૂત બનાવે છે.”

પ્રધાનમંત્રીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભગવાન

બુદ્ધના પવિત્ર અવશેષોના આદરણીય સ્વાગત માટે ભૂટાનના લોકો અને નેતૃત્વનો

હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. આ અવશેષો શાંતિ, કરુણા અને સંવાદિતાના શાશ્વત સંદેશનું પ્રતીક છે. ભગવાન

બુદ્ધના ઉપદેશો આપણા બે રાષ્ટ્રો વચ્ચે સહિયારા આધ્યાત્મિક વારસાનો પવિત્ર સેતુ

છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande