Invalid email address
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station, Pillar No. 12, New Delhi-110001
(+91) 7701800342 / 7701802829
marketing@hs.news
07 Aug 2026
સોમનાથ,7 ઓગસ્ટ (હિ.સ.) પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા 6 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી ચાલનારા રાષ્ટ્રવ્યાપી નશા મુક્તિ અભિયાનનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો. આ અભિયાનનો રાષ્ટ્રીય સ્તરે પ્રારંભ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ..
પાટણ, 07 ઓગસ્ટ (હિ.સ.) પાટણના અંબાજી નેળિયા વિસ્તારમાં આવેલી યશ વિહાર સોસાયટીના રહીશોએ રખડતા શ્વાનના વધતા ત્રાસ અંગે નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી. સોસાયટીમાં છેલ્લા કેટલાક સમય દરમિયાન 8થી 10 લોકોને શ્વાને કરડ્યાની ઘટનાઓ બનતા સ્થાનિકોમાં ભયનો..
જુનાગઢ,7 ઓગસ્ટ (હિ.સ.) આત્મા પ્રોજેક્ટ, જૂનાગઢ દ્વારા આત્માના નિયામક તથા સ્ટેટ નોડલ ઓફિસર એસ. કે. જોશીના અધ્યક્ષસ્થાને “મગફળી તથા સોયાબીન પાકમાં સંકલિત પાક વ્યવસ્થાપન તથા પ્રાકૃતિક કૃષિ” વિષય પર ખેડૂત તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું..
પાટણ, 07 ઓગસ્ટ (હિ.સ.) 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ 13 ઓગસ્ટે પાટણમાં જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમની તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટર પ્રશાંત જીલ્લોવાના અધ્યક્ષસ્થાને કલેક્ટર..
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha