Invalid email address
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station, Pillar No. 12, New Delhi-110001
(+91) 7701800342 / 7701802829
marketing@hs.news
17 Sep 2026
- દ્રારકાધીશ મંદિરના સ્વર્ગ દ્વાર તરફનો રસ્તા પર વહેતા પાણી. અમદાવાદ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 17 અને 18 સપ્ટેમ્બરે કેટલાક વિસ્તારોમાં મેઘગર્જના સાથે વરસાદની શક્યતા છે. આજે ..
સુરત, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સુરત શહેરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ વિશેષ અવસર પર આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સંચાલિત ડાયમંડ હોસ્પિટલ ખાતે આયોજીત હેલ્થ..
સુરત, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સુરત શહેરને ભૂગર્ભ જળ સંચય ક્ષેત્રે અગ્રેસર બનાવવાના ભગીરથ સંકલ્પ સાથે સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન-એ (ઉધના) વિસ્તારના બમરોલી ખાતેથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર...
કચ્છ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : શહેરના વિકાસ સાથે પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે અને આવનારી પેઢીને સ્વચ્છ, હરિયાળું તથા સ્વસ્થ વાતાવરણ મળી રહે તે દિશામાં ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. “સેવા મારું યોગદાન” અભિયાન ..
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha