Invalid email address
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station, Pillar No. 12, New Delhi-110001
(+91) 7701800342 / 7701802829
marketing@hs.news
20 Sep 2026
ગીર સોમનાથ, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : સોમનાથ પ્રભાસ - પાટણ ગણેશોત્સવ ગણેશવિસર્જન ધામધુમ અને ભક્તિ ભાવપૂર્ણ વિદાય આપવામાં આવી હતી. દુંદાળા દેવ ભગવાન શ્રી ગણેશજીનો ગણેશોત્સવ સોમનાથ પ્રભાસમાં ધામધૂમ, સંધ્યા સમૂહ આરતી, ધૂન- ભજન, પૂજાપાઠ રોશની અને શણગાર ..
સુરત, 20 સપ્ટેમ્બર (હિ.સ.): શહેરમાં આજે વહેલી સવારે આગ લાગવાની બે અલગ-અલગ ઘટનાઓ બની હતી. પાલનપુર-ઉગત કેનાલ રોડ નજીક ઝઘડિયા ચોકડી પાસે પતરાના શેડમાં ચાલતા ચિક્કી બનાવવાના કારખાનામાં સવારે 5:58 વાગ્યે અચાનક આગ લાગી હતી. આગ દરમિયાન એક એલપીજી સિલિન્ડર..
સુરત, 20 સપ્ટેમ્બર (હિ.સ.): સુરતના હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા રાજેશ પાંડવની જીવનકથા એક અનોખા હીરાને કારણે ચર્ચામાં આવી છે. વર્ષ 2005માં મહિધરપુરા ડાયમંડ માર્કેટમાં દલાલીનું કામ કરતી વખતે તેમને સાઉથ આફ્રિકાથી આવેલા રફ ડાયમંડના જથ્થામાં ગણેશજી જેવી ..
ગીર સોમનાથ, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : વેરાવળ શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા ધામધૂમથી નીકળી હતી. આઝાદીની ચળવળ સમયે લોકમાન્ય ટિળકે શરૂ કરેલી આ પરંપરા મહારાષ્ટ્ર બાદ ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ છે. ગીર સોમનાથના વેરાવળમાં પણ મહારાષ્ટ્ર મંડળ, મહારાષ્ટ્..
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha