અમદાવાદ,7 ઓકટોબર (હિ.સ.) શરદ પૂર્ણિમા નિમિત્તે અમદાવાદના એસ.જી હાઈવે ખાતે આવેલ એસજીવીપી દ્વારા આયોજિત શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. એસજીવીપી દ્વારા આયોજિત શરદોત્સવમાં ભાજપા પ્રદેશ નવનિયુક્ત અધ્યક્ષ અને રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે એસજીવીપીના સંત, ધારાસભ્યઓ હર્ષદ પટેલ, કૌશિક વેકરીયા,સહિત મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/હર્ષ શાહ
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ