જાખિયા ચેકપોસ્ટથી બાબરિયા ચેક પોસ્ટની રિસરફેસિંગની કામગીરી શરુ, માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા કરવામાં આવી કામગીરી
ગીર સોમનાથ 24 નવેમ્બર (હિ.સ.) માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા ઉના-ગીરગઢડા રોડના જાખિયા ચેકપોસ્ટ થી બાબરિયા ચેક પોસ્ટની રિસરફેસિંગની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જામવાળાથી કનકાઈ, બાણેજ, તુલસીશ્યામ જંગલમાં આ રસ્તાઓ વ્યવસ્થિત કરવા માર્ગ અને મકાન
જાખિયા ચેકપોસ્ટથી બાબરિયા


ગીર સોમનાથ 24 નવેમ્બર (હિ.સ.) માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા ઉના-ગીરગઢડા રોડના જાખિયા ચેકપોસ્ટ થી બાબરિયા ચેક પોસ્ટની રિસરફેસિંગની કામગીરી ચાલુ કરવામાં આવી છે.

જામવાળાથી કનકાઈ, બાણેજ, તુલસીશ્યામ જંગલમાં આ રસ્તાઓ વ્યવસ્થિત કરવા માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા ત્વરિત કામગીરી કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande