સોમનાથ મહાદેવ મંદિર સાનિધ્યે, અતિ મહારુદ્ર યજ્ઞ તથા શિવ મહાપુરાણનો દિવ્ય અવસર
ગીર સોમનાથ 17 ડિસેમ્બર (હિ.સ.) સોમનાથ પ્રભાસ પાટણ ખાતે સોમનાથ મહાદેવ મંદિર સાનિધ્ય મા થી 24 ડિસેમ્બર સુધી જમવું કાશ્મીરના અટલ પીઠઘીશ્વર વિશ્વાત્માનંદજી સરસ્વતી મહારાજના આચાર્ય પદે અતિ રુદ્ર મહાયજ્ઞનો પ્રારંભ થશે જેનો સમય સવારના 6 થી બપોરે 12 સુધી ર
શિવ મહાપુરાણનો દિવ્ય અવસર


ગીર સોમનાથ 17 ડિસેમ્બર (હિ.સ.) સોમનાથ પ્રભાસ પાટણ ખાતે સોમનાથ મહાદેવ મંદિર સાનિધ્ય મા થી 24 ડિસેમ્બર સુધી જમવું કાશ્મીરના અટલ પીઠઘીશ્વર વિશ્વાત્માનંદજી સરસ્વતી મહારાજના આચાર્ય પદે અતિ રુદ્ર મહાયજ્ઞનો પ્રારંભ થશે જેનો સમય સવારના 6 થી બપોરે 12 સુધી રહેશે ઉપરાંત સાંજે ચાર થી સાત સોમનાથ ચોપાટી મેદાન ખાતે અધતન અને આકર્ષક બનેલા ડોમ મંડપમાં શિવ મહાપુરાણ તત્વ જ્ઞાન યજ્ઞ કથાનો પ્રારંભ થશે

આ યજ્ઞ તથા કથા શ્રવણ માટે ભારત તથા વિશ્વના તેમનો ભાવિક સમુદાય ખાસ સોમનાથ આવેલ છે કથા મંડપ પ્રવેશ દ્વારે પ્રાચીન પરંપરાના કુવો તુલસી ક્યારો જુના સમયના મકાનોની પ્રતિકૃતિ આકર્ષિત રીતે મૂકવામાં આવેલ છે જેમાં જમ્મુ થી દ્વારકા અને ત્યાંથી સોમનાથ સુધીની ખાસ ટ્રેનમાં 1600 થી પણ વધુ ભાવિકો આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર છે ભારતના વિવિધ પ્રાંતો જમ્મુ કશ્મીર પંજાબ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ તેમજ વિદેશી પણ ભાવિકો પુણ્ય કાર્યમાં જોડાશે અટલ પીઠાઘીશ્વર રાજગુરુ આચાર્ય મહામંડલેશ્વર શ્રી શ્રી શ્રી 1008 શ્રી સ્વામી વિશ્વાત્માનંદજી મહારાજ એ આખા ભારતની ત્રણ વાર પદયાત્રા થી તીર્થયાત્રા કરી છે યજ્ઞ માટે બંધાયેલો મંડપ વાસ દોરી અને પરંપરાગત લાકડાનો બનેલો છે અને દક્ષિણના ઘૂમટ આકાર યજ્ઞશાળા સમો હા મંડપને કપડાથી આકર્ષક બનાવાયો છે.

આ મંડપ વેણેશ્વર મંદિર પાસે આવેલ છે, જે 140 ×140 કોડ લંબાઈ પહોળાઈ વાળો છે આ યજ્ઞ તથા કથા સમગ્ર વિશ્વના કલ્યાણ તથા જન કલ્યાણ માટે આયોજન કરાયેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande