પોરબંદર, 29 મે (હિ.સ.) પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી નિમિતે ગત તા.28-05-2025 બુધવારના રોજ પોરબંદર સત્યનારાયણ મંદીર ખાતે પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરની જીવન પરની પ્રદર્શની રાખવામાં આવી હતી જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, પોરબંદર શહેર સત્યનારાયણ મંદિર હોલ ખાતે આગામી બે દિવસ માટે રહેવાની હોય જેથી તમામ પોરબંદરના નગરજનો ને આ પ્રદર્શની નિહાળવાનો લાભલેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya