અરવલ્લીઃ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં બાયડના ધારાસભ્યએ સંવેદના વ્યક્ત કરી
મોડાસા, 13 જૂન (હિ.સ.) અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મોતને શરણ થયેલા પ્રવાસીઓ અને તેમના પરિવારજનો પર આવી પડેલા દુઃખ બાબતે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ દુઃખની લાગણી વ્યક્ત કરી પ્રભુ પરિવારજનો પર આવી પડેલા દુઃખને સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્
Aravalli: Bayad MLA expresses condolences over plane crash in Ahmedabad


મોડાસા, 13 જૂન (હિ.સ.) અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મોતને શરણ થયેલા પ્રવાસીઓ અને તેમના પરિવારજનો પર આવી પડેલા દુઃખ બાબતે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ દુઃખની લાગણી વ્યક્ત કરી પ્રભુ પરિવારજનો પર આવી પડેલા દુઃખને સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરી સંવેદના વ્યક્ત કરી હતી

સતત પ્રજા વચ્ચે પ્રજાના પ્રશ્નો માટે દોડતા રહેતા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરો અને તેમના પરિવારજનો જેઓ ચિંતાગ્રસ્ત હાલતમાં હાલ આવી પડ્યા છે તેમના પ્રત્યે ભગવાન તેમને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી પરિવારજનો અને મૃત્યુ પામેલા મુસાફરો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande