ગીર સોમનાથ 15 જૂન (હિ.સ.) તાલાળા ખાતે નિશુલ્ક નેત્ર નિદાન અને આયુર્વેદિક કેમ યોજાયો હતો. જેમાં 46 લોકોએ આખોના મોતિયાનું ઓપરેશન કરી આપવામાં આવશે અને 240 દર્દીઓને આંખની તપાસ કરવામાં આવી હતી તાલાળામાં રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ અને સ્વ. નેહાબેન કૌશલભાઈ રાયપુરા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે લોહાણા મહાજન વાડીમાંની, નિશુલ્ક નેત્ર અને આયુર્વેદિક હોમિયોપેથિક કેમ્પમાં નેત્રમાં 46 દર્દીઓને આંખોની તપાસ કરી મોતિયા કાઢી,ને નેત્રમણી બેસાડવાનું ઓપરેશન, રાજકોટ લઇ જઈને ફ્રીમાં કરાવી આપશે, અન્ય 240 દર્દીઓની શારીરિક તપાસણી કરવામાં આવ્યા હજી જેમાં જે દર્દીઓ દવાની જરૂર હતી, તે દવાઓ પણ વિનામૂલ્ય આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ