ગીર સોમનાથ 15 જૂન (હિ.સ.) વેરાવળ દર વર્ષની જેમ આ મહાકાલેશ્વર મંદિર વેરાવળ બાયપાસ રોડ ખાતે સમસ્ત વાંઝા દરજી સમાજની ઉજેણી તથા સમુહ રાસ તથા ધ્વજાનું આયોજન કરવામાં આવ્યુ પ્રસાદ ના મુખ્ય દાતા સિકોતરા તરફથી આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વેરાવળ સમાજના આગેવાન મોહનભાઈ ધીરુભાઈ ઘેરવડા તથા વેરાવળ વાંઝા જ્ઞાતિ સમાજ ના પ્રમુખ કિશોરભાઈ અમૃતલાલ ચાવડા, ઉપપ્રમુખ હસમુખભાઈ ધનજીભાઈ સમાજના પૂર્વ પ્રમુખ રમેશભાઈ સિદીભાઈ વઢવાણા ટ્રસ્ટી દીપકભાઈ દુર્લભભાઈ વઢવાણા ટ્રસ્ટી ડોક્ટર કેતનભાઈ જેન્તીભાઈ ચાવડા અને વડીલો તથા વેરાવળ વાંઝા જ્ઞાતિ સમાજના જ્ઞાતિજનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન વઢવાણા,યુવા હિંગળાજ ગ્રુપ વેરાવળ દ્વારા આયોજન કરવામાં.. માનસિંહ એમ પરમાર.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ