જુનાગઢ 15 જૂન (હિ.સ.) સણોસરા ગામખાતે, અમદાવાદમાં વિમાન દુર્ઘટના મૃત્યુ પામેલા તમામ મુસાફરોના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે પાંચ મિનિટનું મૌન સાથે શ્રદ્ધાંજલિ આપી અને જે લોકો આ દુરર્ઘટનામાં ઈજાગ્રત થયા તેમને સારું થયજાય એવી પણ પ્રભુ પાસે પ્રાર્થના કરાઈ હતી.
સણોસરા ઠાકર દ્વારના જગદીશ બાપુ દ્વારા, રામધૂન બોલાવીને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા,
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ