અમદાવાદમાં વિમાન અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
ગીર સોમનાથ 19 જૂન (હિ.સ.) અમદાવાદમાં થયેલ વિમાન અકસ્માતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અનેક મુસાફરોએ પ્રાણ ગુમાવ્યા છે તે ઘટના સમગ્ર દેશ માટે અત્યંત દુઃખદ છે આ દુખદ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક પેરીત તે
અમદાવાદમાં વિમાન અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી


ગીર સોમનાથ 19 જૂન (હિ.સ.) અમદાવાદમાં થયેલ વિમાન અકસ્માતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અનેક મુસાફરોએ પ્રાણ ગુમાવ્યા છે તે ઘટના સમગ્ર દેશ માટે અત્યંત દુઃખદ છે આ દુખદ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક પેરીત તેવી જાગરણ શ્રેણી કોડીનાર શાખા દ્વારા એક શોકસભા નું આયોજન કરાયું હતું આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ શહેરીજનો જાહેર પ્રતિનિધિઓ, લોકોએ હાજર રહીને મૌન પાળી દિવંગત આત્માઓ માટે પ્રાર્થના કરી અને રામધૂન તેમજ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande