જૂનાગઢ, 19 જૂન (હિ.સ.) માળીયા વણીક મહાજન વાડી ખાતે રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ સુનિધિ ફાઉન્ડેશન બોમ્બે ડોક્ટર આભાબેન આર શેઠ અને આશીર્વાદ છે. ચેરીટેબલ ટ્રસ્ટ માળીયા ના સંયુક્ત ઉપક્રમે નિદાન તથા દવાઓ ઓપરેશન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં દર્દીઓને વિના મૂલ્ય ચશ્મા પણ આપવામાં આવ્યા હતા, તેમજ સાથોસાથ અમદાવાદ ખાતે પ્લેન દુર્ઘટના મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી અને મૌન પણ પાડ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ