દીવ, 19 જૂન (હિ.સ.) અમદાવાદ ખાતે પ્લેનની જે દુઃખદ ઘટના બની હતી તેમાં 14 જેટલા મુસાફરો દીવના હતા. પ્લેન ક્રેશસો દીવ ના વધુ બે મૃતદેહ ના ડીએનએ મેચ થતા આવ્યા. મૃતદેહ આવ્યો બન્ને દીવ ના બુચરવાડા વિસ્તાર ના રહેવાસી....અત્યારસુધી માં તમામ 14 મૃતદેહ દીવ આવી ચૂક્યા..આવેલા બન્ને મૃતદેહ ના અગ્નિસંસ્કાર કરાયા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ