પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની સ્મૃતિવંદના - પ્રાર્થનાસભા ગાંધીનગરમાં યોજાઈ
ગાંધીનગર, 19 જૂન (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની સ્મૃતિવંદના માટે ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ. વિજયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમં
ગાંધીનગર ખાતે યોજાઈ


ગાંધીનગર ખાતે યોજાઈ


ગાંધીનગર, 19 જૂન (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની સ્મૃતિવંદના માટે ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ. વિજયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ દિવંગત વિજયભાઈના ધર્મપત્ની અંજલિબેન તથા પુત્ર ઋષભ સહિત શોકસંતપ્ત પરિવારજનોને સાંત્વના પણ પાઠવી હતી.

આ પ્રાર્થના સભામાં મંત્રીઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ, હોદ્દેદારો તેમજ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande