પોરબંદર, 2 જૂન (હિ.સ.) પોરબંદર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા મોહન ધનજી કિશોર નામના આધેડે, અગમ્યો કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
તે દરમિયાન ધનજીભાઈની પત્ની ઘરે પોહચી જતા, ધનજીભાઈને રોકી જીવ બચાવ્યો હતો. પત્ની એ તાત્કાલિક ધનજીભાઈને સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya