પોરબંદરમાં યુવાને, અગમ્યો કારણો સર આપઘાત કર્યો.
યુવાને આપઘાત કર્યો.
પોરબંદરમાં યુવાને, અગમ્યો કારણો સર આપઘાત કર્યો.


પોરબંદર, 2 જૂન (હિ.સ.) પોરબંદર શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં લલિતનગરમાં રહેતા ગુરમીતસિંહ મહેન્દ્રસિંહ ગોડા નામના યુવાને પોતાના ઘરે અગમ્યો કારણો સર એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.આપઘાતના બનાવને લઈ ને મૃતકના ભાઈ અમરીકસિંહ મહેન્દ્રસિંહ ગોડ એ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande