ગીર સોમનાથ જિલ્લામાં નુક્કડ નાટક, વૉકેથોન, વકૃત્વ સ્પર્ધા, સેમિનાર અને શાળા-કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓના માધ્યમથી જાગૃતિ
જુનાગઢ 2 જૂન (હિ.સ.) પાંચમી જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી માટે ‘વિશ્વમાંથી પ્લાસ્ટીક પ્રદૂષણનો અંત’ થીમ નિર્ધારિત કરવામાં આવી છે. જે અન્વયે ‘પ્લાસ્ટીક પ્રદૂષણ’ને દૂર કરવા ગીર સોમનાથ જિલ્લામાં નુક્કડ નાટક, વૉકેથોન, વકૃત્વ સ્પર્ધા, સેમિનાર અને શાળ
જિલ્લામાં નુક્કડ નાટક, વૉકેથોન, વકૃત્વ સ્પર્ધા


જુનાગઢ 2 જૂન (હિ.સ.) પાંચમી જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી માટે ‘વિશ્વમાંથી પ્લાસ્ટીક પ્રદૂષણનો અંત’ થીમ નિર્ધારિત કરવામાં આવી છે. જે અન્વયે ‘પ્લાસ્ટીક પ્રદૂષણ’ને દૂર કરવા ગીર સોમનાથ જિલ્લામાં નુક્કડ નાટક, વૉકેથોન, વકૃત્વ સ્પર્ધા, સેમિનાર અને શાળા-કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓના માધ્યમથી જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત તાલાલા તાલુકાના આંકોલવાડી ખાતે શાળામાં બાળકોએ ‘પ્લાસ્ટીક પ્રદૂષણ નાબૂદી’ અંગે ચિત્ર દ્વારા પ્લાસ્ટીકનો વપરાશ અટકાવવાનો સંદેશ આપ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande