સુત્રાપાડા ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથી નિમિતે પુષ્પાંજલિ
ગીર સોમનાથ 23 જૂન (હિ.સ.) સુત્રાપાડા ખાતે ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનારા, પ્રખર રાષ્ટ્રવાદી વિચારક તથા જનસંઘના સંસ્થાપક અને આપણા પથ પ્રદર્શક ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથી દિવસે પુષ્પાનજંલી અર્પણ કરતા દિલીપભાઈ બારડ
પુષ્પાનજંલી અર્પણ


ગીર સોમનાથ 23 જૂન (હિ.સ.) સુત્રાપાડા ખાતે ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનારા, પ્રખર રાષ્ટ્રવાદી વિચારક તથા જનસંઘના સંસ્થાપક અને આપણા પથ પ્રદર્શક ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથી દિવસે પુષ્પાનજંલી અર્પણ કરતા દિલીપભાઈ બારડ મહામંત્રી ગિરસોમનાથ જિલ્લા ભાજપ,સુરસિંહભાઈ મોરી સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ,સુત્રાપાડા નગરપાલિકા ચેરમેન કૈલાસભાઈ રામ, સુત્રાપાડા નગરપાલિકા સભ્યશ્રી રમેશભાઇ વડાંગર, બલુભાઈ વાજા, ભરતભાઇ બારડ ઉપ્રમુખ સુત્રાપાડા શહેર ભાજપ,અને સુત્રાપાડા શહેર ભારતીય જનતા પાર્ટી ના આગેવાનઓ હાજર રહ્યા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande