પોરબંદર, 23 જૂન (હિ.સ.)એન.એમ.એન.એફ અંતર્ગત રાણાવાવ તાલુકામાં નોનમિશનના 7 ક્લસ્ટરના કૃષિ સખી અને સી.આર.પી પાંચ દિવસીય તાલીમ વડવાળા ગામ ખાતે પ્રાકૃતિક ખેતીની ક્લસ્ટરના કૃષિ સખી અને સી.આર.પી પાંચ દિવસીય તાલીમનો શુભારંભ કરાયો .રાણાવાવ તાલુકાના કૃષિ સખી અને સી.આર.પી તાલીમમાં પ્રાકૃતિક કૃષિની વિસ્તૃત માહિતી તાલીમ દરમિયાન આપવામાં આવી તેમજ કૃષિ સખી અને સી.આર.પીને તેમના ક્લસ્ટર ગામોમાં કેમ કામ કરવું તે આત્માના ભરત ગોસ્વામી અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ચિંતન ભાઈ દ્વારા માર્ગદર્શન આપવાંમાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya