અરવલ્લીઃ રથયાત્રાના પાવન પર્વ પર માલપુર નાગરીક બેંકની નવિન ઓફિસનો શુભારંભ કરવામાં આવ્યો
મોડાસા, 28 જૂન (હિ.સ.) આજરોજ રથયાત્રાના શુભ દિવસે ધી માલપુર નાગરિક સહકારી બેંક માલપુરમાં નવીન ઓફિસનનું લોકાર્પણ પૂર્વ ધારાસભ્ય જસુભાઇ શિવાભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માલપુરના એપીએમસીના ચેરમેનભાઈ નિશ્ચલભાઈ પટેલ, માલપુર નાગરિક
*Aravalli: Malpur Citizen Bank's new office was inaugurated on the auspicious occasion of Rath Yatra*


મોડાસા, 28 જૂન (હિ.સ.) આજરોજ રથયાત્રાના શુભ દિવસે ધી માલપુર નાગરિક સહકારી બેંક માલપુરમાં નવીન ઓફિસનનું લોકાર્પણ પૂર્વ ધારાસભ્ય જસુભાઇ શિવાભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માલપુરના એપીએમસીના ચેરમેનભાઈ નિશ્ચલભાઈ પટેલ, માલપુર નાગરિક બેંકના ચેરમેન મિતુલભાઈ મહેતા, એમ ડી યોગેશભાઈ પંડ્યા, તેમ જ બોર્ડ ઓફ ડીરેક્ટર્સ માલપુર ગામના વેપારીઓ તેમ જ શેર સભાસદો હાજર રહ્યા હતા જશુભાઈ શીવાભાઈ પટેલે માલપુર નાગરિક બેંક તેમજ તેમના બોર્ડ ઓફ ડીરેક્ટરોના કાર્યના વખાણ કર્યા હતા આમ આ શુભ દિવસે નાગરિક બેંક બેંકના પ્રગતિમાં વધારો થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande