પાટણ, 29 જૂન (હિ.સ.) : તારીખ ૨૯ જૂનના છેલ્લા રવિવારના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મન કી બાત માન. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ૧૨૩ એપિસોડ નિહાળી પ્રધાનમંત્રીનું પ્રેરણાત્મક માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
આ પ્રસંગે અનિતાબેન પટેલ, મુકેશભાઈ ચૌધરી, કૌશલભાઈ જોશી, નિરંજનભાઇ ઠાકર, મીહીરભાઈ પાધ્યા, અભુજી ઠાકોર, દશરથભાઈ પટેલ, જે ડી પટેલ, જયેશભાઈ પંડ્યા, મનીષભાઈ આચાર્ય, કમલેશભાઈ પટેલ, શૈલેષભાઈ પંચોલી સહિત સૌ પદાધિકારીશ્રીઓ, અગ્રણી આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર