જાલેશ્વર ખાતે અષાઢી બીજ ના પાવન દિવસે વર્ષોની પરંપરાગત મહાઆરતી
ગીર સોમનાથ 28 જૂન (હિ.સ.) જાલેશ્વર ખાતે અષાઢી બીજ ના પાવન દિવસે વર્ષો ની પરંપરાગત વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઈ કુહાડા તેમજ અધ્યક્ષશ કિશોરભાઈ કુહાડા દ્વારા જાલેશ્વર ખાતે રામદેવજી મહારાજ ના મંદિરે રાત્રે બીજ ના પાર્થની માહા આરતી કરી હતી અન
મંડળ ની બહેનો દ્વારા રામદેવજી મહારાજ ના ભજન સાથે મહા પ્રશાદ કરાવામાં આવ્યો હતો


ગીર સોમનાથ 28 જૂન (હિ.સ.) જાલેશ્વર ખાતે અષાઢી બીજ ના પાવન દિવસે વર્ષો ની પરંપરાગત વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઈ કુહાડા તેમજ અધ્યક્ષશ કિશોરભાઈ કુહાડા દ્વારા જાલેશ્વર ખાતે રામદેવજી મહારાજ ના મંદિરે રાત્રે બીજ ના પાર્થની માહા આરતી કરી હતી અને સોમનાથ ધુન તેમજ સતી માં ધૂન મંડળ ની બહેનો દ્વારા રામદેવજી મહારાજ ના ભજન સાથે મહા પ્રશાદ કરાવામાં આવ્યો હતો.

આ પ્રસંગે અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળ ના પ્રમુખ કિશોરભાઈ કુહાડા, ખારવા સમાજ ના ઉપ પટેલ બાબુભાઈ આગિયા, ગોપાલભાઈ ફોફંડી લોઢી સમાજ ના પ્રમુખ હીરાભાઈ વધાવી, ખારવા સમાજ ના મંત્રી નારણ ભાઈ બાડીયા, ભારતીય જનતા પાર્ટીના ગીર સોમનાથ જિલ્લા ના પૂર્વ ઉપ પ્રમુખ ધનસુખભાઈ કુહાડા, પાટીદાર સમાજ ના પ્રમુખ રસિકભાઈ પટેલ,વાળંદ સમાજના પ્રમુખ મહેશભાઈ વાજા, બ્રહ્મ સમાજ પોરોહિત બાપા, દરબાર સમાજના રમજુભાઈ ચાવડા, વેરાવળ સમસ્ત કોળી સમાજ નાં પટેલ ભીખુભાઇ વાયલું વેરાવળ સમસ્ત કોળી સેનાના ઉપપ્રમુખ અજયભાઈ ધારેચા, તમિલ સમાજ ના કાર્તિકભાઈ વેતરીવેલ, ખારવા સમાજ ના તમામ આગેવાનઓ, તેમજ સમસ્ત હિન્દુ સમાજના આગેવાનો, ભીડિયા વારા વિજયાબેન ચોરવાડી ની તમામ બહેનો ત્યારબાદ (એસ બી ગ્રુપ મગરા) ના તમામ મિત્રોએ ખૂબ સેવા આપી હતી તેમજ ખારવા સમાજ તેમજ વેરાવળ હિન્દુ સમાજ ના ભાઈઓ બહેનો હાજરો ની સંખ્યામાં હાજર રહીને સવારે અને સાંજ જમણ વાર સાથે માલપુરા નો પ્રસાદ નો લાભ લેઘો હતો

આ અખબાર યાદી વેરાવળ સમસ્ત ખારવા સમાજના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ પ્રકાશભાઈ માલમડી દ્વારા જણાવવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande