રણાવવમાં રિક્ષા અધ્ધર થતા મુસાફરોના જીવ અધ્ધર
પોરબંદર, 28 જૂન (હિ.સ.) : રાણાવાવ બસ સ્ટેન્ડ પાસે આજ શનિવારે સવારે રીક્ષા પસાર થાઈ હશે એ દરમિયાન કુંડીનુ ઢાંકણું તૂટ્ટી જતા રીક્ષાનુ પેલું ટાયર કુંડી મા ફસાઈ ગયો હતુ, ત્યારે સ્થાનિકર્કો એ ભેગા થાઈ ને રીક્ષા ને પાછળ ઉંચકી ને રીક્ષાનું ટાયર બહાર કાઢ્યુ
રણાવવમાં રિક્ષા અધ્ધર થતા મુસાફરોના જીવ અધ્ધર


પોરબંદર, 28 જૂન (હિ.સ.) : રાણાવાવ બસ સ્ટેન્ડ પાસે આજ શનિવારે સવારે રીક્ષા પસાર થાઈ હશે એ દરમિયાન કુંડીનુ ઢાંકણું તૂટ્ટી જતા રીક્ષાનુ પેલું ટાયર કુંડી મા ફસાઈ ગયો હતુ, ત્યારે સ્થાનિકર્કો એ ભેગા થાઈ ને રીક્ષા ને પાછળ ઉંચકી ને રીક્ષાનું ટાયર બહાર કાઢ્યું હતુ. સદ નસીબ એ કઈ નુકસાની થઈ ના હતી.ત્યારે તંત્ર દ્વારા કુંડી ના ઢાંકણા બદલી સારા ઢાંકણા મુકવામાં આવે તેવી માંગણી કરવામા આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande