મિયાણી ગામે વૃધ્ધાએ બીમારી થી કંટાળી આપઘાત કર્યો
પોરબંદર, 29 જૂન (હિ.સ.) : પોરબંદર તાલુકાના મિંયાણી ગામે રહેતા એક વૃધ્ધાએ બિમારીથી કંટાળી આપઘાત કરી લીધો હતો મુળ દેવભૂમિ દ્રારકાના ટંકારીયા ગામના હાલ મિંયાણી ગામે રહેતા મોધીંબેન લાખાભાઇ વાઘેલા (ઉ.વ 80)નામના વૃધ્ધાને ત્રણ વર્ષ પૂર્વે પક્ષઘાતનો હુમલો આવ
મિયાણી ગામે વૃધ્ધાએ બીમારી થી કંટાળી આપઘાત કર્યો


પોરબંદર, 29 જૂન (હિ.સ.) : પોરબંદર તાલુકાના મિંયાણી ગામે રહેતા એક વૃધ્ધાએ બિમારીથી કંટાળી આપઘાત કરી લીધો હતો મુળ દેવભૂમિ દ્રારકાના ટંકારીયા ગામના હાલ મિંયાણી ગામે રહેતા મોધીંબેન લાખાભાઇ વાઘેલા (ઉ.વ 80)નામના વૃધ્ધાને ત્રણ વર્ષ પૂર્વે પક્ષઘાતનો હુમલો આવ્યો હોય તેમનાથી કંટાળી અને એસીડી પી લીધુ હતુ અને તેમને સારવાર માટે હોપસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, તેમનુ સારવાર દરમ્યાન મોત થયુ હતુ. આ બનાવ અંગે મિંયાણી હાર્બર મરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande