કોડીનાર તાલુકાની મિતિયાજ ગામે પ્રવેશોત્સમ અંતર્ગત છાત્રો કલાપ્રદર્શન કરાયું
ગીર સોમનાથ 29 જૂન (હિ.સ.) કોડીનાર તાલુકાની મિતીયાજ પ્રાથમિક કન્યાશાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત છાત્રો દ્વારા કલા પ્રદર્શન કરાયું હતું જેમાં ગાંધીનગરથી શહેરી વિસ્તારના પટેલ ભાઈ તથા સરપંચ સુરપાલસિંહ બારડ સામાજિક કાર્યકર લલિત વાળા આચાર્ય રમેશભાઈ
કોડીનાર તાલુકાની મિતિયાજ ગામે પ્રવેશોત્સમ અંતર્ગત છાત્રો કલાપ્રદર્શન કરાયું


ગીર સોમનાથ 29 જૂન (હિ.સ.) કોડીનાર તાલુકાની મિતીયાજ પ્રાથમિક કન્યાશાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત છાત્રો દ્વારા કલા પ્રદર્શન કરાયું હતું જેમાં ગાંધીનગરથી શહેરી વિસ્તારના પટેલ ભાઈ તથા સરપંચ સુરપાલસિંહ બારડ સામાજિક કાર્યકર લલિત વાળા આચાર્ય રમેશભાઈ શિક્ષણ ગણ i.c.d.c સુપરવાઇઝર લાભુબેન અને પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો વાલીગણ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande