ખાસ સુરતથી લાવેલી બાંધણી બાળાઓને ભેટ આપતાં શિક્ષણ રાજ્યમંત્રી
ગીરગઢડા, 29 જૂન (હિ.સ.) આ પ્રવેશોત્સવ દરમિયાન શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની સહ્રદયતા અને ઋજુતા જોવા મળી હતી. જેમાં મંત્રીએ વિદ્યાર્થીઓ પ્રત્યે વ્હાલપ વરસાવી હતી. આ જ રીતે નમ્રભાવે મંત્રીશ્રીએ એન્કરિંગ અને સ્વાગત-સત્કાર કરનાર બાળાઓને ખાસ
ખાસ સુરતથી લાવેલી બાંધણી


ગીરગઢડા, 29 જૂન (હિ.સ.) આ પ્રવેશોત્સવ દરમિયાન શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની સહ્રદયતા અને ઋજુતા જોવા મળી હતી. જેમાં મંત્રીએ વિદ્યાર્થીઓ પ્રત્યે વ્હાલપ વરસાવી હતી.

આ જ રીતે નમ્રભાવે મંત્રીશ્રીએ એન્કરિંગ અને સ્વાગત-સત્કાર કરનાર બાળાઓને ખાસ સુરતથી લાવેલી બાંધણી ભેટ આપી હતી. જેથી તમામ માટે આ ક્ષણ એક સુખદ સ્મરણ બની હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande