ગીર સોમનાથ, 3 જૂન (હિ.સ.) જીલ્લા સુત્રાપાડાના લાખાપરા ગામે દીપડા એ ખેડૂત પર હુમલો કર્યો હતો. જેનાથી આ માનવ ભક્ષિ દીપડા એ હુમલો કરતા ખેડૂતનું મોત નિપજ્યું હતું.
જેમાં નારણ જીવા ભાઈ પિઠીયા નામના ખેડૂતનું, મોત થયુ. પોતાના ખેતરે મોડી રાત્રે રખોપું કરવા ગયા હતા ત્યારે, વહેલી સવારે આદમ ખોર દીપડાએ હુમલો કરતા ખેડુત, નારણ જીવા ભાઈ પિઠીયાને મોતને ઘાટ ઉતાર્યા હતા. હાલ ખેડૂતનો મૃતદેહ સરકારી હોસ્પિટલમાં, પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ