ગીર સોમનાથ 7 જૂન (હિ.સ.) તારીખ 8 ને રવિવારના રોજ વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા અમારા માનવંતા ગ્રાહકોને જણાવવાનું કે, અગાઉ જણાવવામાં આવેલ તા. 08/06/2025 (રવિવાર)ના રોજ 66kV વેરાવળ સબસ્ટેશનમાં શટડાઉન વહીવટી કારણોસર હવે રદ કરવામાં આવે છે.આથી તા. 08/06/2025ના રોજ ઝાલેશ્વર ફીડર સિવાય વિજ પુરવઠો યથાવત(ચાલુ) રહેશે અને કોઈ પણ પ્રકારનો પાવર શટડાઉન રાખવામાં નથી આવતો. અસુવિધા બદલ ખેદ છે.
નાયબ ઇજનેર
વેરાવળ શહેર, પી.જી.વી.સી.એલ
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ