ગીર સોમનાથ, 8 જૂન (હિ.સ.) જિલ્લામાં અમુક વિસ્તારોમાં પાણી હોય ત્યાં ખેડૂતો દ્વારા મગફળીનું આ આગતરુ વાવેતર ની શુભ શરૂઆત કરવામાં આવી છે આગોતરા વાવેતરથી ખેડૂતોનો પાકમાં ઉત્પાદનની દ્રષ્ટિએ સારું રહે છે અને ઓછો વરસાદ પડે તો, પાછલા પાણી મોલ નેપાવાની જરૂરિયાત ઊભી ન રહે, તેથી ખેડૂતો દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં જ્યાં પાણી વાળા વિસ્તારમાં મગફળીનું આગોતરા વાવેતરનો શુભારંભ ધરતીપુત્ર દ્વારા કરી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ