ગીર સોમનાથ, 8 જૂન (હિ.સ.) જિલ્લામાં ઉનાળુ પાક પાણી વાળા વિસ્તારમાં સારા પ્રમાણમાં હોય્ છે ખેડૂતો દ્વારા ઉનાળુ સિઝન પાક એટલે કે અડદ મગ ચોરી બાજરી જેવા પાકો ખેડૂતો કરી રહ્યા હોય છે ત્યારે આ વખતે વરસાદને લીધે ખેડૂતોને નુકસાની ભોગવવાનો પણ વારો આવ્યો ત્યારે ચોમાસાના દિવસો પણ નજીક રહ્યા છે ત્યારે ઉનાળુ પાક પૂર્ણતાને આરે હવે ખેડૂતો વાવણીઓની તૈયારીઓમાં લાગી જશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ