ગીરગઢડા ખાતે સૌ પ્રથમ વખત વિનામુલ્ય આઇ વી એફ નિદાન કેમ્પ યોજ્યો .... કોડિનારની નામાંકિત રાનાવાલા હોસ્પિટલ દ્રારા કેમ્પ યોજાયો ...
ગીર સોમનાથ 8 જૂન (હિ.સ.) તાલાલા ગીર ની સફળતા બાદ ગીરગઢડા મા આજરોજ વિનામુલ્ય આઇ વી એફ નિદાન કેમ્પનુ આયોજન કોડિનારની પ્રખ્યાત રાનાવાલા હોસ્પિટલ ના નામાંકિત ડો.શ્વેતાબેન વાળા તથા અનુભવી ડોક્ટરોની ટીમ દ્રારા કેમ્પ નુ ભવ્ય આયોજન કરવામા આવેલ હતુ જેમા ઉના -
ગીરગઢડા મા વિનામુલ્ય આઇ વી એફ નિદાન કેમ્પ નુ આયોજન


ગીર સોમનાથ 8 જૂન (હિ.સ.) તાલાલા ગીર ની સફળતા બાદ ગીરગઢડા મા આજરોજ વિનામુલ્ય આઇ વી એફ નિદાન કેમ્પનુ આયોજન કોડિનારની પ્રખ્યાત રાનાવાલા હોસ્પિટલ ના નામાંકિત ડો.શ્વેતાબેન વાળા તથા અનુભવી ડોક્ટરોની ટીમ દ્રારા કેમ્પ નુ ભવ્ય આયોજન કરવામા આવેલ હતુ જેમા ઉના - ગીર ગઢડા ઉપરાંત આસપાસના ગામો માથી લાભાર્થીઓ આ કેમ્પનો લાભ લીધો હતો . તમામ આવનાર દર્દીઓ અને સાથે આવનાર પરિવારજનોને સંસ્થા દ્રારા ચા પાણી નાસ્તાની તેમજ ગીફ્ટની વ્યવસ્થાઓ ગોઠવાઇ હતી .આજના આ કેમ્પ મા રાણા વાળા હોસ્પિટલ ના ચેરમેન હરિભાઈ વાળા નટુભાઈ વાળા , ,નરેશભાઇ ત્રાપસીયા રાકેશ ઉનડકટ.દિલીપ ઝણકાર . હરિભાઈ ઝાલા.પ્રવિણ બાંભણિયા.રાજુભાઈ વાળા.સહીત ના અગ્રણીઓની પણ ઉપસ્થિત રહ્યા હતા..

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande