ગીર સોમનાથ, 11 જુલાઈ (હિ.સ.)કોડીનાર તાલુકાના કાનૂની સેવા સમિતિ દ્વારા અરણેજ ગામે આવેલ કસ્તુરબા બાલિકા વિદ્યાલયમાં બાળકો એ વન મહોત્સવ ભાગરૂપે વન મહોત્સવનું મુખ્ય ઉદ્દેશ વન સરક્ષણ અને પ્રવૃત્તિ આપવાનો છે તે સૌ પ્રથમ રાષ્ટ્રીય જાગૃત માટે ૧૯૪૭માં દિલ્હીમાં વૃક્ષારોપણના સફળ અભિયાન સાથે આવી હતી વર્તમાન સમગ્ર દેશમાં આ પ્રકારનું અભિયાન ચલાવવામાં આવે છે.
આ દિવસે શૈક્ષણિક સંસ્થાઓ વૃક્ષારોપણ જાગૃતિ યાત્રા પ્રદર્શન વગેરે વિવિધ કાર્યક્રમોનો આયોજન કરે છે સરકારી અને સંબંધિત ખાનગી સંસ્થાઓ દ્વારા પણ આવી જ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે અન્ય પ્રવૃત્તિઓમાં પ્રદર્શનનો સેમીનારાયણ નાગરિકોને નિશુલ્કસોટ નું વિતરણ વગેરે સમાવેશ થાય છે તેમ સમજાવવામાં આવ્યું હતું અશ્વિનભાઈ ચૌહાણ અંકિતાબેનના માર્ગદર્શન હેઠળ, પીએલવી પ્રકાશ જે મકવાણા ભૂમિકાબેન રંજનબેન અને સહાયક વદનબેન વાળા તેમજ બાળકો હાજર રહ્યા હતા
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ