ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી તિથૅ ખાતે, હરિદ્વારથી જ્યોતિ કળશ રથયાત્રા આવે છે
ગીર સોમનાથ, 11 જુલાઈ (હિ.સ.) જિલ્લાના પ્રાચી તિથૅ ખાતે હરિદ્વારથી જ્યોતિ કળશ રથયાત્રા આવે છે. ગામના ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો મા ભારે ઊંચા જોવા મળી રહ્યો છે કે, આ હરિદ્વાર થી આવેલ જ્યોતિ કળશ રથયાત્રાનું સ્વાગત બહેનો અને દીકરીઓ કળશ લઈને કરવામાં આવશે અ
કળશ યાત્રા


ગીર સોમનાથ, 11 જુલાઈ (હિ.સ.) જિલ્લાના પ્રાચી તિથૅ ખાતે હરિદ્વારથી જ્યોતિ કળશ રથયાત્રા આવે છે. ગામના ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો મા ભારે ઊંચા જોવા મળી રહ્યો છે કે, આ હરિદ્વાર થી આવેલ જ્યોતિ કળશ રથયાત્રાનું સ્વાગત બહેનો અને દીકરીઓ કળશ લઈને કરવામાં આવશે અને આરતીની થાળી, પૂજન, ફૂલ, ચોખા કરી અને પુણ્યના ભાગીદાર બનીએ.

આ રથયાત્રા તારીખ 12.7.2025ને શનિવારના દિવસે સવારે 9:00 વાગ્યે આવશે, પૂજન દર્શન માટે બહોળી સંખ્યામાં ધર્મ પ્રેમી લોકો હાજર રહે જેથી પ્રાચી તીર્થધામ ગાયત્રી મંદિરથી શોભે ઉઠે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande