પોરબંદર, 8 જુલાઈ (હિ.સ.)પોરબંદરના રાણાવાવ શહેરના સ્ટેશન પ્લોટ વિસ્તારમા રહેતા એક યુવાને અપઘાત કરી લેતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી રાણાવાવ સ્ટેશન પ્લોટ ખાતે રહેતા કૈલાશ પાલાભાઈ સાદિયા (ઉ.વ 44)નામના યુવાને પોતાના ઘરની પાછળ જ ગળફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો યુવાને કયા કારણોસર આપઘાત કરી લીધો તે અંગે રાણાવાવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya