પોરબંદરના યાજ્ઞાવલ્કય વિદ્યામંદિર દ્વારા જનજાગૃતી ફેેલાવવાનો સુંદર પ્રયાસ.
પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરની યાજ્ઞાવલ્કય વિદ્યામંદિર માધ્યમીક અને ઉચ્ચ માધ્યમીક શાળા, વનાણા ખાતે સ્વાતંત્રય દિન હર ઘર તિરંગા નિમિતે આજરોજ તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ તીરંગા યાત્રામાં શાળાના ધોરણ 7 થી 12 ના વિદ્યાર્થીઓ, આચાર્ય અને
પોરબંદરના યાજ્ઞાવલ્કય વિદ્યામંદિર દ્વારા  જનજાગૃતી ફેેલાવવાનો સુંદર પ્રયાસ.


પોરબંદરના યાજ્ઞાવલ્કય વિદ્યામંદિર દ્વારા  જનજાગૃતી ફેેલાવવાનો સુંદર પ્રયાસ.


પોરબંદરના યાજ્ઞાવલ્કય વિદ્યામંદિર દ્વારા  જનજાગૃતી ફેેલાવવાનો સુંદર પ્રયાસ.


પોરબંદરના યાજ્ઞાવલ્કય વિદ્યામંદિર દ્વારા  જનજાગૃતી ફેેલાવવાનો સુંદર પ્રયાસ.


પોરબંદરના યાજ્ઞાવલ્કય વિદ્યામંદિર દ્વારા  જનજાગૃતી ફેેલાવવાનો સુંદર પ્રયાસ.


પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરની યાજ્ઞાવલ્કય વિદ્યામંદિર માધ્યમીક અને ઉચ્ચ માધ્યમીક શાળા, વનાણા ખાતે સ્વાતંત્રય દિન હર ઘર તિરંગા નિમિતે આજરોજ તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ તીરંગા યાત્રામાં શાળાના ધોરણ 7 થી 12 ના વિદ્યાર્થીઓ, આચાર્ય અને શિક્ષકો જોડાયા હતા. આ તિરંગા યાત્રાના માધ્યમથી શાળાની આસપાસના વિસ્તારમાં જનજાગૃતી ફેલાવવાનો સુદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. યાત્રામાં રાષ્ટ્રભક્તિનાં નારા લગાવવામાં આવ્યા હતા અને રાષ્ટ્ર દેવો ભવ: નો પ્રચાર કરવાનો એક વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તીરંગા યાત્રાને લઈને દરેક સહભાગીમાં ઉત્સાહ જોવા મળયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande