પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, આવતીકાલે તા. ૧૧ ઓગસ્ટના જૂનાગઢ જિલ્લાના પ્રવાસે
જૂનાગઢ 11 ઓગસ્ટ (હિ.સ.) પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા આવતીકાલે તા. ૧૧ ઓગસ્ટના રોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારનાર છે. પ્રવાસન,સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,વન અને પર્યાવરણ,ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી તા. ૧૧ ઓગસ્ટ ના સવારે ૯-૦૦ કલાકે સિંહ સંવર્ધન અંગે
પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, આવતીકાલે તા. ૧૧ ઓગસ્ટના જૂનાગઢ જિલ્લાના પ્રવાસે


જૂનાગઢ 11 ઓગસ્ટ (હિ.સ.) પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા આવતીકાલે તા. ૧૧ ઓગસ્ટના રોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારનાર છે.

પ્રવાસન,સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,વન અને પર્યાવરણ,ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી તા. ૧૧ ઓગસ્ટ ના સવારે ૯-૦૦ કલાકે સિંહ સંવર્ધન અંગેના આંતરરાષ્ટ્રીય સેમીનાર કાર્યક્રમમાં સાસણગીર ખાતે ઉપસ્થિત રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande