નવી દિલ્હી, 5 ઓગસ્ટ (હિ.સ.) પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું, દિલ્હીમાં અવસાન......
હિન્દુસ્થાન સમાચાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
06 Aug 2025
નવી દિલ્હી, 6 ઓગસ્ટ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, બુધવારે કર્તવ્ય ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું અને તેને સરકારના અતુટ સંકલ્પ અને જાહેર સેવા પ્રત્યેના સતત પ્રયાસોનું પ્રતીક ગણાવ્યું. તેમણે કહ્યું કે, કર્તવ્ય ભવન ફક્ત નીતિઓ અને યોજનાઓના ઝડપી ..
કૈલાશ માનસરોવર યાત્રા ટીમને, બુંદી અથવા ગુંજી સુરક્ષિત રીતે મોકલવાના પ્રયાસો: કમિશનર હલ્દવાની, નવી દિલ્હી, ૦6 ઓગસ્ટ (હિ.સ.) છેલ્લા ત્રણ દિવસથી સતત ભારે વરસાદને કારણે, કુમાઉં વિભાગમાં જનજીવન ખોરવાઈ ગયું છે. ભારે વરસાદને ..
બીજાપુર/રાયપુર, નવી દિલ્હી, 6 ઓગસ્ટ (હિ.સ.) છત્તીસગઢના બીજાપુર જિલ્લાના ગંગાલુર વિસ્તારમાં બુધવાર સવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં, સૈનિકોએ એક નક્સલીને ઠાર માર્યો છે. સૈનિકોએ માર્યા ગયેલા નક્સલીના મૃતદેહ સાથે હથિયારો પણ જપ્ત કર્યા છે. વિસ્તારમાં ..
મુંબઈ, નવી દિલ્હી, 06 ઓગસ્ટ (હિ.સ.) મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને બુધવારે જણાવ્યું હતું કે,” દિવ્યાંગોની પ્રગતિથી જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે.” તેમણે કહ્યું કે,” ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બનવા તરફ આગળ ..
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha