ત્રિ-દિવસીય આદિ કર્મયોગી અભિયાનનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધિ
સુરત, 4 સપ્ટેમ્બર (હિ.સ.): આદિવાસી સમુદાયનો સર્વાંગી વિકાસ કરવાના હેતુસર કેન્દ્ર સરકારના આદિવાસી મંત્રાલય દ્વારા આદિ કર્મયોગી અભિયાન-રિસ્પોન્સિવ ગવર્નન્સ પ્રોગામ શરૂ કરાયો છે. તા.2 ઓગષ્ટથી તા.2 ઓકટોબર સુધી ચાલનાર આ અભિયાન અંતર્ગત સુરતના બારડોલી તા
જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધિ


સુરત, 4 સપ્ટેમ્બર (હિ.સ.): આદિવાસી સમુદાયનો સર્વાંગી વિકાસ કરવાના હેતુસર કેન્દ્ર

સરકારના આદિવાસી મંત્રાલય દ્વારા આદિ કર્મયોગી અભિયાન-રિસ્પોન્સિવ ગવર્નન્સ

પ્રોગામ શરૂ કરાયો છે. તા.2 ઓગષ્ટથી તા.2 ઓકટોબર સુધી ચાલનાર આ અભિયાન અંતર્ગત

સુરતના બારડોલી તાલુકા સ્થિત આદર્શ નિવાસી શાળા ખાતે કુલ 07 ડિસ્ટ્રીક્ટ માસ્ટર

ટ્રેનરો દ્વારા 63 બ્લોક માસ્ટર ટ્રેનરોને ત્રિ-દિવસીય તાલીમ આપવામાં આવી હતી.

જેનો પ્રાંરભ જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધિએ કરાવ્યો તેમજ આદિ કર્મયોગી અભિયાન

વિશે ઉપસ્થિત તમામને માહિતગાર કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande