મુખ્યમંત્રી 'IAS Wives Welfare Assosiation' દ્વારા ગાંધીનગરના આયોજિત નવરાત્રી રાસ ગરબા મહોત્સવમાં સહભાગી થયા
ગાંધીનગર/અમદાવાદ,05 ઓકટોબર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેનર પટેલ 'IAS Wives Welfare Assosiation' દ્વારા ગાંધીનગર ના સેક્ટર-૧૯, જીમખાનામાં આયોજિત નવરાત્રી રાસ ગરબા મહોત્સવમાં આદ્ય શક્તિની આરતીમાં સહભાગી થયા હતા. તેમણે મુખ્ય સચિવ રાજકુમાર અને શર્મિન રાજક
CM participated in the Navratri Raas Garba Mahotsav organized by IAS Wives Welfare Association in Gandhinagar.


CM participated in the Navratri Raas Garba Mahotsav organized by IAS Wives Welfare Association in Gandhinagar.


CM participated in the Navratri Raas Garba Mahotsav organized by IAS Wives Welfare Association in Gandhinagar.


CM participated in the Navratri Raas Garba Mahotsav organized by IAS Wives Welfare Association in Gandhinagar.


ગાંધીનગર/અમદાવાદ,05 ઓકટોબર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેનર પટેલ 'IAS Wives Welfare Assosiation' દ્વારા ગાંધીનગર ના સેક્ટર-૧૯, જીમખાનામાં આયોજિત નવરાત્રી રાસ ગરબા મહોત્સવમાં આદ્ય શક્તિની આરતીમાં સહભાગી થયા હતા. તેમણે મુખ્ય સચિવ રાજકુમાર અને શર્મિન રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને જ્યોત્સના જોશી, અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ તથા પોલીસ મહા નિદેશક વિકાસ સહાય સાથે જગતજનની માં જગદંબાની ભક્તિ ભાવ પૂર્વક આરતી કરી હતી અને ત્યારબાદ ગરબા પણ નિહાળ્યા હતા.

રાજ્યના વર્તમાન અને પૂર્વ વરિષ્ઠ આઈ.એ.એસ. અધિકારીઓ અને તેમના પરિવારજનો આ ગરબા ઉત્સવમાં ઉમંગભેર જોડાયા હતા

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande