સોમનાથ 19 સપ્ટેમ્બર (હિ.સ.). ગીર સોમનાથ. વેરાવળ ડેપો ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત જનભાગીદારીથી ડેપો સ્ટાફ દ્વારા બસ સ્ટેશન સફાઈ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અને મુસાફરોમાં બસ સ્ટેન્ડમાં કચરો કચરા પેટીમાં નાખવાં તેમજ જ્યાં-ત્યાં કચરો ન કરવા તેમજ જ્યાં ત્યાં પાનમાવા ખાઈને થૂકવૂ નહીં અને કચરો કરવો નહીં તેવી લોકોમાં જાગૃતી લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેવી રીતે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ડેપો હર હંમેશા સ્વચ્છતાને ધ્યાનમાં રાખે છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ